Search This Blog
Surat,chauryasi,Mangrol,kamarej, palsana,bardoli,Olpad, Mandvi, Mahuva,Umarpada, Vyara, songadh, Valod, kukarmunda,Nizar, Uchchhal, Dolvan latest news on blog
Featured
- Get link
- Other Apps
Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો
Nizar,Uchchhal, kukarmunda : નિઝર-ઉચ્છલ તેમજ કુકરમુંડા તાલુકાઓમાં નાંદુરાદેવની પૂજા કરતા આદિવાસી પરિવારો
લોકોને ગળ્યો ઘાટો પ્રસાદીમાં આપવામાં આવે છે. વનવગડામાં ઉગી નીકળતી વનસ્પતિ કે કોઈપણ ઘાસચારો પશુઓ આરોગે તો જેઓ ઉપર કોઈ કુદરતી આફત ન આવે તે માટે નાંદુરા દેવને રિઝવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આસ્થા અને પરંપરા મુજબ છેવાડાના તાલુકામાં આદિવાસી પરિવારોએ પૂજા-અર્ચના ચાલુ રાખી છે.
ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે પૂજા કરવી જરૂરી છે.
આ અંગે નિઝર ગામના પૂજારી ડોગરીયામામા (બારકિયાભાઇ પાડવી) એ જણાાવ્યું હતું કે, આ નંદુરો, પાલુડયો, ઘાટો દેવ એ એક દેવ જુદાજુદા નામથી ઓળખાય છે. જેની પુજા-અર્ચના કરવાથી વરસાદથી ઉગી નીકળેલ વનસ્પતિ કે ઘાસચારો પશુ ખોરાક તરીકે લે તો નુકસાન થતું નથી. ખેતીમાં નાખેલું અનાજ ઉગી નીકળ્યું હોય જે બગડી જતું નથી, ખેડૂતો સારી ઉપજ લણી શકે છે. છે. ઘરમાં સુખ-શાંતિ રહે તે માટે પૂજા કરવી જરૂરી છે.
- Get link
- Other Apps
Popular Posts
તાપી કલેકટરશ્રી દ્વારા નિઝર,કુકરમુંડાની શૈક્ષણીક સંસ્થા,તાલુકા પંચાયત, આંગણવાડી,પ્રાથમિક શાળા,ગ્રામ પંચાયત,મામલતદાર કચેરી,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત
- Get link
- Other Apps
ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત આપવા એસી હેલ્મેટ અપાયા
- Get link
- Other Apps
Comments
Post a Comment